Citizen Charter
આમુખ
ભારતીય બંધારણ મુજબ આપણું ભારત પ્રજાસત્તા ક લોકશાહી છે.લોકશાહી એટલે લોકો ની લોકો માટે લોકો ધ્વાવરા ચાલતી સરકાર આમ લોકશાહીમાં લોકો અને અને પ્રજાજનો છે.જેથી તેમની વ્યા જબી માંગણીઓ અને લાગણીઓ ઉપર સમયસર ધ્યાલન આપી વહીવટી તંત્રએ સકારાત્મ ક અભિગમ અપનાવીને નિકાલ કરવો જોઇએ.આવો વહિવટ લોકાભિમુખ હોવો જોઇએ.તેમજ વહિવટ ભ્રસ્ટા ચાર થી વિમુખ હોવો જોઇએઇગુજરાત સરકારે આવા
લોકાભિમુખ વહીવટ પારદર્શક વહીવટ
નાગરીકોની સેવાઓ અને સમયસર નિકાલ માટે મિત્રતાપૂર્ણ સહકાર સકારાત્મીક નીકાલની વ્યલવસ્થાત નાગરિકોના પ્રશ્નોઆનો ઝડપી અને સમયસર નિકાલ તથા પ્રામાણીક અને ગુણવત્તા વાળા વિહવટ
માટે દરેક કચેરીઓમાં નાગરિક અધિકાર પત્ર દાખલ કરવાની ધોષણા કરેલ છે.
નાગરીકોનો અધિકારઃ
આ નાગરિક અધિકાર પત્ર ધ્વારા ગુજરાત રાજય લલિતકલા અકાદમીને સ્પર્શતા નાગરિકો અને કલાકારો ની રજુઆતો, સુચનો, માંગણીઓ અને ફરીયાદોના નિકાલ માટે ઉત્તમરદાયી, પારદર્શક અને મિત્રતાપૂર્ણ વહીવટી તંત્ર પુરુ પાડવાનો મુખ્યા ઉદેશ છે.જે નીચે મુજબ છે.
- નાગરિકોને માહિતી અને માર્ગદર્શન આપી તેમના પ્રશ્નો ના નિકાલમાં સહકારભર્યા અભિગમ.
- નાગરિકો સાથે મિત્રતાપૂર્ણ,વીવેકપૂર્ણ વ્યવહાર.
- ઉત્તિરદાયી,પારદર્શક,લાયકાતપૂર્ણ અને ગુણવત્તારસભર વહીવટીતંત્રનું નિર્માણ.
- નાગરિક સેવાઓમાં સુધારણા અને પ્રામાણિકતા.
- નાગરિકોની રજુઆતોનેા ઝડપી,ન્યાપયપૂર્ણ અને હકારાત્મ્ક નિકાલ.
આ ઉદેશોની પૂર્તિ માટે ગુજરાત રાજય લલિતકલા અકાદમી સનિષ્ઠત પ્રયત્નોા કરશે.
નાગરિકો પાસેની અપેક્ષાઓ
- ગુજરાત રાજય લલિતકલા અકાદમી ની જુદી જુદી યોજનાઓ અને કામગીરી માટે જરૂરી પુરાવાઓ અને વિગતો સાથે નાગરિકો અરજી કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
- જે યોજનાઓ અને કામોના અરજીના નમુનાઓ તથા નિયત અવધિ નકકી કરવામાં આવ્યા હોય તો આવી અરજીઓ નિયત નમુનામાં તથા નિયત અવધિમાં કરવી જોઇએ.
- જેમ અધિકારીઓ તથા કર્મચારીઓ પાસે નાગરિકો મિત્રતાપૂર્ણ અને વિવેકપૂર્ણ વ્યટવહારની અપેક્ષા રાખે છે..તેમ કલાકારો/ નાગરિકો પાસેથી પણ આવા વ્યવહારની અપેક્ષા રાખવામાં આવે છે.
- કલાકારો/નાગરિકો પોતાના અંગત સ્વાર્થ ખાતર અન્યે કલાકારો/નાગરિકો ને નુકશાન કરી પોતાનું કામ ગેરરિતીઓ,લાગવગશાહી કે ભ્રષ્ટાોચારનો આશરો લઇ ન કરાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
- નોંધાયેલી રજુઆતો તથા ફરીયાદો ને ક્રમ મુજબ તથા સમયમર્યાદા માં નિકાલ થાય તે માટે વહીવટી તંત્રને મદદરૂપ થવાની અપેક્ષા રાખે છે.
- ખોટા આક્ષેપોવાળી અરજીઓ કરી વહીવટી તંત્રની શકિત અને સમય વેડફવામાં ન આવે તેવી આશા રાખવામાં આવે છે.
- સર્વપ્રથમ યોજનાઓ અને કામોના અમલીકરણ અધિકારીનેજ અરજી કરી કામગીરીનો સમયસર નિકાલ થાય તે જોવું જરૂરી બને છે.
- સરકારી કચેરીઓ અને મિલ્કેતો ને સ્વિચ્છર અને સુંદર રાખવામાં નાગરિકોએ સહકાર આપવો જોઇએ.
નાગરિક અધિકારપત્ર
રાજય સરકારે નાગરિકોના કામકાજનો સમયસર અને સંતોષકાર નીકાલ થાય તથા વહિવટ પારદર્શક અને લોકાભિમુખ બને તે હેતુથી નાગરિક અધિકારપત્રનો આદર્શ અપનાવેલ છે. જેનો અમલ ગુજરાત રાજય લલિતકલા અકાદમી એ પણ કરેલ છે. કલાકાર/નાગરિક ને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી અકાદમીની કચેરી રવિશંકર રાવલકલા ભવન ખાતે નાગરિક સુવિધા કેન્દ્ર ઉભુ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની સુવીધાઓ કરવામાં આવેલ છે.
- કલાકારો/નાગરિકો માટે બેઠકની વ્યરવસ્થા.
- કલાકારો/નાગરિકો માટે પીવાના પાણીની વ્યમવસ્થાવ.
- કલાકારો/નાગરિકો માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન
- કલાકારો/નાગરિકો ની અરજીઓ-પત્રોનો સ્વિ કાર અને પહોંચ
- કલાકારો/નાગરિકો ના સૂચનો તથા ફરીયાદો માટે સૂચનપેટી.
- લિલતકલા અકાદમીની યોજનાઓ માટેના ફોર્મ અને સાહિત્યયનું વિતરણ.
અગત્યરના પત્રો-સંદર્ભોનો નીકાલ
નાગરિકને સ્પાર્શતા તથા જાહેર અગત્યિના પ્રશ્નોાના નિકાલમાટે મહાનુભાવો તથા પદાધીકારીઓ ધ્વાેરા રજુઆત કરવામાં આવતી હોય છે.મંત્રીશ્રીઓ, સંસદસભ્યોઅ, વિધાનસભા સદસ્ય શ્રીઓ,તથા અનય પદાધિકારીઓ ધ્વાુરા પણ પ્રજાના પ્રશ્નોરની રજુઆત અને તેના નિકાલ કરવાની સુચનાઓ સરકારશ્રી તરફથી આપવામાં આવતી હોય છે. નાગરિક અધિકાર પત્રની ભાવનાને ધ્યાપનમાં લઇને મહાનુભાવો તથા પદાધિકારીઓ ધ્વારરા રજુ થતા અગત્યહના પત્રો અને સંદર્ભોના નિકાલ માટે પણ સમયમર્યાદા ઠરાવી તેનો સમયસર નિકાલ કરવાની વ્યાવસ્થાશ પણ નાગરિક અધિકાર પત્રના એક ભાગ રૂપે ગોઠવવામાં આવી છે.
- રાજભવન ના પત્રો સંદર્ભો.
- મુખ્ય મંત્રીશ્રી અને તેમના કાર્યાલયના પત્રો. સંદર્ભો.
- વિભાગના મંત્રીશ્રી અને તેમના કાર્યાલયના પત્રો. સંદર્ભો.
- અન્યર મંત્રીશ્રીઓ ના પત્રો. સંદર્ભો.
- સંસદસભ્યમશ્રીઓ ના પત્રો સંદર્ભો.
- વિધાનસભાના સદસ્યયશ્રીઓ ના પત્રોસંદર્ભો
- વિધાનસભા ના પશ્નોશ.
- વિધાનસભાની અન્યન અગત્યનની બાબતો જેવીકે ખાતરીઓ,સંકલ્પવ તથા સમિતિઓની ભલામણો.
- લોકસભા ના પશ્નોગ.
- નાગરિક અધિકાર પત્રને લગતા પત્રો સંદર્ભો
- ગુજરાત તકેદારી આયોગના પત્રો.સંદર્ભો
- કોર્ટને લગતા સંદર્ભો
- ઓડીટને લગતા સંદર્ભો
- ભારત સરકારના પત્રો.
- અર્ધસરકારી પત્રો તથા સમયમર્યાદા વાળા અન્યભ સંદર્ભો.
આવા અગત્યવના અને સમયમર્યાદા વાળા પત્રો તથા સંદર્ભોના નિકાલ માટે પરિશીષ્ઠ્-ગ માં દર્શાવ્યાવ પ્રમાણે સમયમર્યાદા નકકી કરવામાં આવી છે.આવા પત્રવ્યવવહાર માટે પરિશીષ્ઠામાં દર્શાવયા મુજબના કોડ નંબરો આપવામાં આવ્યામ છે.